ડેન્ટલ સર્જિકલ પ્રક્રિયા પછી મારે શું કાળજી લેવી જોઈએ…
શ્રેષ્ઠ પરિણામ માટે કૃપા કરીને નીચેની માર્ગદર્શિકાને અનુસરો

- જો 24 કલાક પછી પણ સતત રક્તસ્ત્રાવ થતો હોય તો.
- પીડા દવાઓ દ્વારા સારી રીતે નિયંત્રિત ના થતી હોય તો.
- દવાઓ લીધા પછી ફોલ્લીઓ, શિળસ અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો.. (જે એલર્જિક પ્રતિક્રિયા સૂચવે છે)
- તાવ સતત 24 કલાકથી વધુ ચાલે તો .
- સર્જિકલ સાઇટમાંથી સ્રાવ બહાર આવતો હોય તો..
પરફેક્ટ ડેન્ટલ® જામનગરનું શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિક છે અને અમારી નિષ્ણાંત ડોકટરોની ટીમમાં જામનગરના ખૂબ કુશળ અને અનુભવી શ્રેષ્ઠ દંત ચિકિત્સકો છે. અમારો સૌથી વધુ સફળતા દર 97% છે.